PM Yashasvi Yojana: પ્રધાનમંત્રી યશશ્વી યોજના અંતર્ગત ધોરણ 9 અને 12 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ

PM Yashasvi Yojana

PM Yashasvi Yojana: પ્રધાનમંત્રી યશશ્વી યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સ્કોલરશીપ યોજના …

Read more

હસતાં રમતાં યુવાનોને આવે છે હ્યદયરોગના હુમલા, ખંભાળિયામાં યુવાનના હાર્ટ અટેકથી મોતથી ગમગીની

જામ ખંભાળિયામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેને લઈને પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.

“મારી માટી, મારો દેશ” વિષય પર ખંભાળિયામાં ચિત્રકલા સ્પર્ધા યોજાશે, વાંચો સમગ્ર માહિતી વિગતે

જામખંભાળિયા ખાતે આગામી તા.૧૩/૦૮/૨૦૨૩ના રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે ૯ થી ૧૫ બી ૧૬ થી ૨૧ વર્ષની વય મર્યાદાના લોકો માટે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી

અખિલ ભ્રમાંડના નાથ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મને લઈને આહીર સમાજ સહિત અઢારે વરણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ભગવાન દ્વારકાધીશની પવિત્ર ભૂમિ દ્વારકામાં કાન્હા વિચાર મંચ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.