મા તે મા બીજા બધા વગડાના વા; બે વાછરડાને જન્મ આપ્યા બાદ ગાયનું મોત, જીવથી વધુ વ્હાલી ગાયને ખેડૂતે પોતાની જ વાડીમાં સમાધી આપી
કારણ કે ડોક્ટર્સની ટીમ દ્વારા ગાયની સારવાર કરવામાં આવી રહી હોવા છતાં આ ગાયનો જીવ બચી શક્યો ન હતો.
કારણ કે ડોક્ટર્સની ટીમ દ્વારા ગાયની સારવાર કરવામાં આવી રહી હોવા છતાં આ ગાયનો જીવ બચી શક્યો ન હતો.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરનો ઝાકમજોળ જ કંઈક અલગ જ પ્રકારનો છે. અહિંયા હનુમાનજીને રોજ અલગ અલગ પ્રકારનો શણગાર કરવામાં આવે છે.
દેશને કાળમુખા દુશ્કાળથી બચાવવા અને પ્રદુષણ ઘટાડવાના લક્ષ્ય સાથે વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોની સહાય આપવામાં આવશે.
આશાસ્પદ યુવકનું કરુણ મોત થતાં શોકનો માહોલ, ભાણવડ માર્કેટિંગ યાર્ડમાં વીજ શોક લાગતા જામજોધપુરના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
ધ્રોલના શહીદ વીર રવિન્દ્રસિંહની અંતિમયાત્રામાં ગુંજ્યા ભારત માતા કી જયના નારા, આખું ગામ હિબકે ચડ્યું
હાલમાં જ એસટી વિભાગમાં નવી ભરતીના સમાચાર આવતા અનેક યુવાનો તૈયારીમાં લાગી ગયા છે. એસટી બોર્ડમાં એક સાથે 500થી વધારે કર્મચારીઓ નિવૃત થતાં ડ્રાયવર કંડક્ટર સહિત અનેક જગ્યા પરની ભરતી આવી છે.
શું છે આ બ્રીજની વિશેષતાઓ બ્રીજની લાઇટથી ઝળહળશે ઓખા ગામ! આ ચાર માર્ગીય …
આ એક એવી બીમારી છે જે ચેપી છે, આથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ સામે જુઓ તો પણ તેની આંખમાં પણ ચેપ લાગી જાય છે અને તેન આંખ આવી જાય છે. મેડિકલ ભાષામાં આ બીમારીને કંજેંક્ટિવાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.
આ તાલીમ વર્ગ જામખંભાળિયામાં નિઃશુલ્ક યોજવામાં આવશે, જેમાં રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આથી 30 દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.