Morbi Machchhu Honarat ; મોરબીની એ કાળમુખી હોનારત, જેમાં હજારો લોકો તણાઈ ગયા !

મચ્છુ દુર્ઘટના

11 ઓગસ્ટ 1979ના દિવેસ મોરબીમાં 25-25 ઈંચ વરસાદ પડ્યો હતો અને આ વરસાદના પાણીને ડેમ જીરવી શક્યું ન હતું. જેના કારણે આ ડેમ તૂટ્યો અને મોરબી આખુ સ્મશાનમાં ફેરવાઈ ગયું.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી; કૃષ્ણ નગરીમાં અધિકમાસની જન્માષ્ટમીની ઉજવણી

દ્વારકામાં અધિકમાસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકામાં અધિક માસની જન્માષ્ટમીની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

મા તે મા બીજા બધા વગડાના વા; બે વાછરડાને જન્મ આપ્યા બાદ ગાયનું મોત, જીવથી વધુ વ્હાલી ગાયને ખેડૂતે પોતાની જ વાડીમાં સમાધી આપી

કારણ કે ડોક્ટર્સની ટીમ દ્વારા ગાયની સારવાર કરવામાં આવી રહી હોવા છતાં આ ગાયનો જીવ બચી શક્યો ન હતો.

PM Yashasvi Yojana: પ્રધાનમંત્રી યશશ્વી યોજના અંતર્ગત ધોરણ 9 અને 12 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ

PM Yashasvi Yojana

PM Yashasvi Yojana: પ્રધાનમંત્રી યશશ્વી યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સ્કોલરશીપ યોજના …

Read more

હસતાં રમતાં યુવાનોને આવે છે હ્યદયરોગના હુમલા, ખંભાળિયામાં યુવાનના હાર્ટ અટેકથી મોતથી ગમગીની

જામ ખંભાળિયામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેને લઈને પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.

ખુબ જ અહલાદક અને અદભૂત; સાળંગપુર દાદાને પોપકોર્નનો દિવ્ય શણગાર, વાંચો ખાસ અહેવાલ

સાળંગપુર કષ્ટભંજન દેવ

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરનો ઝાકમજોળ જ કંઈક અલગ જ પ્રકારનો છે. અહિંયા હનુમાનજીને રોજ અલગ અલગ પ્રકારનો શણગાર કરવામાં આવે છે.