ખેડૂતોને મળશે તાડપત્રી, સ્પ્રે પંપ, પાઇપલાઈન સહિતના ઘટકો પર સહાય; જાણો કેવી રીતે મળશે સહાય? ક્યારથી ભરાશે ફોર્મ ?

ખેડૂતો માટે મહત્વની યોજના

તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોની સહાય આપવામાં આવશે.

CCTV માં જુઓ કેવી રીતે એક યુવકનું કરુણ મોત થયું, ભાણવડ માર્કેટિંગ યાર્ડમાં બની છે આ દુર્ઘટના!

ભાણવડમાં યુવકનું મોતના સીસીટીવી

આશાસ્પદ યુવકનું કરુણ મોત થતાં શોકનો માહોલ, ભાણવડ માર્કેટિંગ યાર્ડમાં વીજ શોક લાગતા જામજોધપુરના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

ધ્રોલના શહીદ વીર રવિન્દ્રસિંહની અંતિમયાત્રામાં ગુંજ્યા ભારત માતા કી જયના નારા, આખું ગામ હિબકે ચડ્યું

વીર જવાનને અંતિમ વિદાય

ધ્રોલના શહીદ વીર રવિન્દ્રસિંહની અંતિમયાત્રામાં ગુંજ્યા ભારત માતા કી જયના નારા, આખું ગામ હિબકે ચડ્યું

આનંદો; GSRTC એસટી વિભાગમાં આવી બમ્પર ભરતી, 10 પાસ યુવાનો પણ કરી શકશે અરજી, વાંચો સંપૂર્ણ વિગત

ST Job Vacancy

હાલમાં જ એસટી વિભાગમાં નવી ભરતીના સમાચાર આવતા અનેક યુવાનો તૈયારીમાં લાગી ગયા છે. એસટી બોર્ડમાં એક સાથે 500થી વધારે કર્મચારીઓ નિવૃત થતાં ડ્રાયવર કંડક્‍ટર સહિત અનેક જગ્યા પરની ભરતી આવી છે.

Signature Bridge; ઓખા-બેટ દ્વારકા ‘સિગ્નેચર બ્રીજ’ની 92 ટકા કામગીરી પૂર્ણ, આ તારીખે થશે આ ભવ્ય બ્રીજનું લોકાર્પણ

Signature Bridge

શું છે આ બ્રીજની વિશેષતાઓ બ્રીજની લાઇટથી ઝળહળશે ઓખા ગામ! આ ચાર માર્ગીય …

Read more

Eye Conjunctivitis; આંખ આવવાના લક્ષણો શું છે ? તમને આંખ આવી હોય તો તેને મટાડવા શું સારવાર કરવી ?

eye conjunctivitis

આ એક એવી બીમારી છે જે ચેપી છે, આથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ સામે જુઓ તો પણ તેની આંખમાં પણ ચેપ લાગી જાય છે અને તેન આંખ આવી જાય છે. મેડિકલ ભાષામાં આ બીમારીને કંજેંક્ટિવાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.

આર્મીમાં જોડાવવું છે ? તો તમારા માટે ખુબ જ ઉપયોગી થશે આ માહિતી, ફટાફટ વાંચી લ્યો

Join Army

આ તાલીમ વર્ગ જામખંભાળિયામાં નિઃશુલ્ક યોજવામાં આવશે, જેમાં રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આથી 30 દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.

દ્વારકાધીશના મંદિરે 12 વર્ષ બાદ ફરી આ ઘટના ઘટી, શિખર પર ધ્વજાજી ન ફરકતાં ભક્તોમાં સર્જાયું ભારે કુતુહલ

Dwarka Temple

Amazing Dwarka: ચાર ધામમાંથી એક એવા દેવભૂમિ દ્વારકામાં શ્રી કૃષ્ણ મંદિરે દર વર્ષે …

Read more

હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું-‘હીરાસર એરપોર્ટ એટલે વિકાસને ઉર્જા આપતું પાવર હાઉસ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરાસર એરપોર્ટનું નિરિક્ષણ કર્યું હતું ત્યારબાદ રીબીન કાપી એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે

આ તકે વડાપ્રધાન મોદીએ કહ્યું કે હીરાસર એરપોર્ટને કારણે સૌરાષ્ટ્રને વિકાસને નવી ઉર્જા આપનાર પાવર હાઉસ મળ્યું છે. હીરાસર એરપોર્ટનું નામ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટથી અંદાજે 5 હજારથી વધુ નાના-મોટા ઉદ્યોગોને વેગ મળશે.

કેવું છે રાજકોટનું નવું ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ, એવી તે શું ખાસિયત છે જેનાથી અન્ય એરપોર્ટ કરતાં અલગ છે

Rajkot airport

Amazing Dwarka: સૌરાષ્ટ્રવાસીઓ હવે ઉડીને દુનિયાના ગમે તે સ્થળે પહોંચી શકશે. અતિ મહત્વના …

Read more