કારગીલ યુદ્ધ વિજય દિવસ 2023; મા ભારતીના વીર સપૂતોની વિરતા, દુશ્મનોને દોડાવી દોડાવીને દેશની સરહદમાંથી પાછા ધકેલી દીધા

KARGIL-WAR

કારગીલ યુદ્ધના સૈનિકોની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેઓએ પ્રાણની ચિંતા કર્યા વગર ઓપરેશન વિજયમાં જોડાયા અને દેશની શાન પર જરાય આંચ ન આવવા દીધી. દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો અને ખદેડી મુક્યા હતા.

કારગિલ યુદ્ધ; ગુજરાતના આ 12 વીર સપૂતોએ મા ભારતીની રક્ષા કાજે આપી હતી પ્રાણની આહુતી

કારગિલની લડાઇમાં મા ભારતની રક્ષા કાજે 559 વીર સપૂતોએ પ્રાણની આહુતી આપી દીધી જેમાં ગુજરાતના પણ 12 જવાનોનો સમાવેશ થાય છે.

પતિ અને સંતાનનું આયુષ્ય વધે અને મનગમતું ફળ જોતું હોઈ તો કરો આ વ્રત, સોમવતી અમાસની આ વાત જાણવા જેવી છે

Somvati Amavasya

Somvati Amavasya: આપણી સંસ્કૃતિ એટલે તહેવારોની સંસ્કૃતિ, ઉત્સવ અને હર્ષોઉલ્લાસની સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિની …

Read more

પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવતું વ્રત એવરત-જીવરત: આ રોચક માહિતી નહીં જાણતા હોવ તમે

વ્રત એવરત-જીવરત

પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવતું વ્રત એવરત-જીવરત: આપણા ભારત દેશની મહિલાઓ જેટલી શ્રદ્ધાળુઓ …

Read more